જીવનનો હિસાબ

એક દિવસ જીવન પૂછશે... "શું કમાયું?" પૈસા? પદ? પ્રસિદ્ધિ? કે પછી... કેટલાં લોકો તારા કારણે હસ્યા? કેટલાં લોકોને તું માફ કરી શક્યો? અને કેટલાં દિલોમાં તું વિશ્વાસ બનીને રહ્યો? એ દિવસે બેંકનું ખાતું નહીં, અંતરાત્મા બોલશે.