મનનો અરીસો

અરીસામાં ચહેરો દેખાય છે. પણ મનનો અરીસો માત્ર એકાંતમાં જ દેખાય. જ્યાં કોઈ તાળીઓ નથી, કોઈ વખાણ નથી, કોઈ દેખાડો નથી. માત્ર તું... અને તારી અંતરાત્મા. જો ત્યાં તું પોતાને ગમી જાય, તો સમજજે... જીવન જીતી ગયો.